Reading Time: 4 minutes‘વિજયાદશમી’- અસત્ય પર સત્યનો વિજય
-
-
Reading Time: 5 minutesઆદિશક્તિનું આઠમું સ્વરૂપ : મા મહાગૌરી - પાપનાશિની અને શુદ્ધતાની દેવી
-
Reading Time: 6 minutesઆદિશક્તિનું નવમું સ્વરૂપ: ‘માસિદ્ધિદાત્રી’- સર્વ સિદ્ધિઓની પ્રદાતા
-
Reading Time: 5 minutesઆદિશક્તિનું સાતમુ સ્વરૂપ: અંધકારનાશિની અને કલ્યાણકારી મા કાલરાત્રિ
-
Reading Time: 4 minutesનવરાત્રીના ચતુર્થ દિવસે આદિશક્તિના ચોથા સ્વરૂપ મા કૂષ્માંડા ની આરાધના કરવામાં આવે છે. “કુ” એટલે નાનું, “ઉષ્મા” એટલે ઉર્જા અને “આંડા” એટલે બ્રહ્માંડનું ડિંભ (અંડાકાર સ્વરૂપ). એમના સ્મિત અને તેજથી બ્રહ્માંડની રચના થઈ હતી, એવી માન્યતા છે. તેથી તેઓ “સૃષ્ટિ-સર્જક” તરીકે પૂજાય છે. તેઓ હૃદય ચક્રની અધિષ્ઠાત્રી દેવી છે અને જીવનમાં ઊર્જા, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ મા કુષ્માંડામાં જ છે. દેવી કુષ્માંડાના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ જ તેજસ્વી છે. મા કુષ્માંડા અત્યંત ઓછી સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે. ચોથા…




